સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: ઈશ્વરે મનુષ્યને કેમ બનાવ્યો?

શાસ્ત્રવચન: ઉત ૧:૨૮

ફરી મુલાકાત માટે સવાલ: મનુષ્યો માટે ઈશ્વરનો મકસદ પૂરો થશે, એવું શાના આધારે કહી શકીએ?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: મનુષ્યો માટે ઈશ્વરનો મકસદ પૂરો થશે, એવું શાના આધારે કહી શકીએ?

શાસ્ત્રવચન: યશા ૫૫:૧૧

ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરનો મકસદ પૂરો થશે ત્યારે પૃથ્વી પર જીવન કેવું હશે?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: ઈશ્વરનો મકસદ પૂરો થશે ત્યારે પૃથ્વી પર જીવન કેવું હશે?

શાસ્ત્રવચન: ગી ૩૭:૧૦, ૧૧

ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરે આપેલા વચનો પ્રમાણે આશીર્વાદો મેળવવા આપણે શું કરવું જોઈએ?

સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૨૩–એપ્રિલ ૧૯):

અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. આ તમારા માટે છે. એપ્રિલ ૧૯, શુક્રવારે આખી દુનિયામાં લાખો લોકો ભેગા મળી ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરશે. આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે, એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ. એનો વિષય છે: “તમે કાયમ માટે સુખી થઈ શકો છો!”

રસ બતાવે તો, ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?