“તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે”
અભિષિક્તો પ્રબોધ કરવાના કામમાં ભાગ લે છે. તેઓ “ઈશ્વરનાં મહિમાવંત કાર્યો” અને ‘રાજ્યની ખુશખબર’ લોકોને જણાવે છે. (પ્રેકા ૨:૧૧, ૧૭-૨૧; માથ ૨૪:૧૪) બીજા ઘેટાં પ્રચારકામ કરીને તેઓને ટેકો આપે છે
“યહોવાને નામે વિનંતી” કરવાનો શો અર્થ થાય?
-
નામ જાણવું
-
નામને માન આપવું
-
એ નામ જેનું છે, એની પર આધાર અને ભરોસો રાખવો
પોતાને પૂછો: “પ્રબોધ કરવાના કામમાં હું અભિષિક્તોને કઈ રીતે ટેકો આપી શકું?”