સજાગ બનો! નં. ૧ ૨૦૧૯ | દુનિયામાં સુખ-શાંતિ ક્યારે આવશે?

કેટલીક સમસ્યાનો વિચાર કરીએ અને દુનિયામાં શાનાથી શાંતિ-સલામતી આવશે.

શાંતિ અને સલામતી પર તોળાતો ખતરો

શાંતિ અને સલામતી પર તોળાતો ખતરો વધી રહ્યો છે. શું એનો કોઈ ઉકેલ છે?

આપણી તકલીફોનું કારણ શોધવું

મનુષ્યો પાપી હોવાથી મોટાભાગની તકલીફો એના લીધે આવી છે. મદદ માટે આપણે ક્યાં મીટ માંડી શકીએ?

સારા સંસ્કારો

સાચી શાંતિ-સલામતી માટે સારા સંસ્કારો હોવા જરૂરી છે.

રીકાર્ડો અને એન્ડ્રાસની કહાની

રીકાર્ડો અને એન્ડ્રાસ બીજાઓને હેરાન કરતા, તેઓને શાંતિ છીનવી લેતા, હવે તેઓ શાંતિ ફેલાવે છે. કઈ રીતે પવિત્ર બાઇબલ દ્વારા તેઓનું જીવન સુધર્યું એ જાણો.

‘અપાર શાંતિ હશે’

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરના રાજમાં ‘પુષ્કળ શાંતિ હશે’

ઈશ્વરના રાજમાં પુષ્કળ શાંતિ હશે.

શું તમે કદી વિચાર્યું છે?

શું તમે કદી વિચાર્યું છે કે બાઇબલના સવાલોના જવાબ ક્યાંથી મળશે?