૨૦૨૦-૨૦૨૧ સરકીટ સંમેલન કાર્યક્રમ—​શાખા પ્રતિનિધિ સાથે

યહોવાના સાક્ષીઓના શાખા પ્રતિનિધિ સાથેના સરકીટ સંમેલનના કાર્યક્રમ પર ધ્યાન આપો. એનો વિષય છે, “યહોવામાં આનંદ કરો.”

“યહોવામાં આનંદ કરો”

શાખા પ્રતિનિધિ સાથેના સરકીટ સંમેલનનો સવાર અને બપોરના સેશનનો કાર્યક્રમ.

આ સવાલોના જવાબ સાંભળો

આ સવાલોના જવાબ આ કાર્યક્રમમાં મળશે.