‘બળવાન થાઓ અને ખૂબ હિંમતવાન થઈને કામ કરો!’
કપરા સંજોગોનો સામનો કરવા માટે યહોવા પર ભરોસો રાખવો જરૂરી છે. દાઊદનાં કાર્યોમાં કઈ રીતે એવો ભરોસો દેખાઈ આવે છે એ જુઓ.
આ કલમો પર આધારિત: ૧ કાળવૃત્તાંત ૨૮:૧-૨૦; ૧ શમૂએલ ૧૬:૧-૨૩; ૧૭:૧-૫૧
બીજી માહિતી જુઓ
ચોકીબુરજ
“લડાઈ તો યહોવાની છે”
ગોલ્યાથને હરાવવા દાઊદને ક્યાંથી મદદ મળી? દાઊદ પાસેથી આપણે શું શીખી શકીએ?