૨૦૨૨ યહોવાના સાક્ષીઓનું મહાસંમેલન: સાચી શાંતિ મેળવો!
શું મુશ્કેલીઓ હોવા છતાં જીવનમાં સાચી શાંતિ મળી શકે? એ જાણવા અમારી સાથે મહાસંમેલનમાં આવો. એનો વિષય છે: સાચી શાંતિ મેળવો! એમાં તમને જાણવા મળશે કે હમણાં અને ભાવિમાં સાચી શાંતિ કઈ રીતે મેળવી શકો.
શું મુશ્કેલીઓ હોવા છતાં જીવનમાં સાચી શાંતિ મળી શકે? એ જાણવા અમારી સાથે મહાસંમેલનમાં આવો. એનો વિષય છે: સાચી શાંતિ મેળવો! એમાં તમને જાણવા મળશે કે હમણાં અને ભાવિમાં સાચી શાંતિ કઈ રીતે મેળવી શકો.