સ્કીપ ટુ કન્ટેન્ટ

૨૦૨૨ યહોવાના સાક્ષીઓનું મહાસંમેલન: સાચી શાંતિ મેળવો!

૨૦૨૨ યહોવાના સાક્ષીઓનું મહાસંમેલન: સાચી શાંતિ મેળવો!

શું મુશ્કેલીઓ હોવા છતાં જીવનમાં સાચી શાંતિ મળી શકે? એ જાણવા અમારી સાથે મહાસંમેલનમાં આવો. એનો વિષય છે: સાચી શાંતિ મેળવો! એમાં તમને જાણવા મળશે કે હમણાં અને ભાવિમાં સાચી શાંતિ કઈ રીતે મેળવી શકો.