યહોવાના સાક્ષીઓ વિશે વારંવાર પૂછાતા સવાલો
શું યહોવાના સાક્ષીઓને એવું લાગે છે કે તેઓને જ બચાવવામાં આવશે?
બાઇબલમાં સમજાવ્યું છે કે કોને ઉદ્ધાર મેળવવાનો મોકો મળશે.
શું યહોવાના સાક્ષીઓને એવું લાગે છે કે તેઓને જ બચાવવામાં આવશે?
બાઇબલમાં સમજાવ્યું છે કે કોને ઉદ્ધાર મેળવવાનો મોકો મળશે.
શું કોઈ વ્યક્તિ એવો નિર્ણય લઈ શકે કે તે યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવા માંગતી નથી?
હા, તે એવું બે રીતે કરી શકે છે.
શું યહોવાના સાક્ષીઓ ઈસુમાં માને છે?
સાચા ઈશ્વરભક્તો માટે ઈસુમાં વિશ્વાસ રાખવો કેમ જરૂરી છે એનો વિચાર કરો.
શું યહોવાના સાક્ષીઓ એવું માને છે કે તેઓનો ધર્મ સાચો છે?
શું ઈસુએ એવું કહ્યું કે તારણ તરફ લઈ જતા ઘણા માર્ગ છે?
શું યહોવાના સાક્ષીઓને એવું લાગે છે કે તેઓને જ બચાવવામાં આવશે?
બાઇબલમાં સમજાવ્યું છે કે કોને ઉદ્ધાર મેળવવાનો મોકો મળશે.
શું યહોવાના સાક્ષીઓ બીજા ધર્મો માટે સહનશીલતા બતાવે છે?
સાચા ખ્રિસ્તીઓ સહનશીલતા બતાવે છે, એ વિશે શીખો.
યહોવાના સાક્ષીઓ શા માટે લોહી લેતા નથી?
યહોવાના સાક્ષીઓ વિશે અને લોહી લેવા વિશે ઘણી ગેરસમજ છે. આ વિષય પર અમારી માન્યતાઓ અને હકીકતો જાણો.
શું યહોવાના સાક્ષીઓ એવું માને છે કે ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી બનાવી હતી?
શું તમે જાણો છો કે સર્જન વિશે અમુક લોકોના વિચારો બાઇબલ સાથે મેળ ખાતા નથી?
વિજ્ઞાન વિશે યહોવાના સાક્ષીઓના વિચારો શું છે?
તેઓનું શિક્ષણ શું વિજ્ઞાનની શોધના સુમેળમાં છે?
શું યહોવાના સાક્ષીઓ જૂના કરારમાં માને છે?
શું બાઇબલના કેટલાક ભાગ જૂના-પુરાણા થઈ ગયા છે? બાઇબલમાંથી મહત્ત્વના ઇતિહાસ વિશે અને મદદ કરતી સલાહ ઈશ્વરભક્તોને મદદ કરશે.
શું યહોવાના સાક્ષીઓએ પોતાની માન્યતાને ટેકો આપવા બાઇબલમાં ફેરફારો કર્યા છે?
તમે પોતે જ પુરાવા તપાસો.
યહોવાના સાક્ષીઓએ શા માટે પોતાની અમુક સમજણમાં ફેરફાર કર્યો છે?
કોઈ સમજણમાં ફેરફાર થાય ત્યારે નવાઈ ન લાગવી જોઈએ. પહેલાંના સમયના ઈશ્વરભક્તોએ પણ અમુક કિસ્સાઓમાં પોતાના વિચારોમાં ફેરફાર કરવાની જરૂર પડી.
યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસ વાપરતા નથી?
અમે યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છીએ. અમે ક્રોસ વાપરતા નથી. શા માટે?
શું યહોવાના સાક્ષીઓ બીજા ધર્મના લોકો સાથે મળીને ભક્તિ કરે છે?
આ સવાલનો જવાબ સાક્ષીઓ બાઇબલના કયા શિક્ષણને આધારે આપે છે?
યહોવાના સાક્ષીઓ દાનના પૈસાનો ઉપયોગ કેવી રીતે કરે છે?
શું સાક્ષીઓ દાનના પૈસાનો ઉપયોગ માલદાર બનવા કરે છે?
“યહોવાના સાક્ષીઓ” નામ શા માટે વાપરવું?
એ નામ ક્યાંથી આવ્યું એ જાણો.
યહોવાના સાક્ષીઓના સ્થાપક કોણ હતા?
ચાર્લ્સ ટેઝ રસેલ કેમ નવા ધર્મના સ્થાપક ન હતા એ વિશે વાંચો.
યહોવાના સાક્ષીઓનાં કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?
દાનો કે દશાંશો ઉઘરાવ્યા વગર અમારું જગતવ્યાપી કાર્ય કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, એ વિશે જાણો.
શું યહોવાના સાક્ષીઓ પોતાની સંપત્તિનો દસમો ભાગ દાનમાં આપે છે?
શું યહોવાના સાક્ષીઓએ પોતાની સંપત્તિનો અમુક ખાસ ભાગ આપવો જરૂરી છે?
શું તમારા મંડળમાં જવાબદારી લેનાર ભાઈઓ પોતાની સેવા માટે પગાર લે છે?
શું જવાબદારી ઉપાડવા કોઈને પૈસા આપવામાં આવે છે? ઈશ્વરના સેવકો તરીકે કોણ સેવા આપે છે?
શું યહોવાના સાક્ષીઓમાં સ્ત્રીઓ બાઇબલમાંથી શીખવી શકે?
આખી દુનિયામાં થઈ રહેલા યહોવાના સાક્ષીઓના પ્રચાર કામમાં સ્ત્રીઓની ભૂમિકા શું છે?
યહોવાના સાક્ષીઓ એવા લોકો સાથે કઈ રીતે વર્તે છે, જેઓ અગાઉ તેઓના ધર્મ સાથે જોડાયેલા હતા?
યહોવાના સાક્ષીઓ બધા જ લોકો સાથે પ્રેમથી વર્તવા અને તેઓને માન આપવા બનતું બધું છે. એમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે.
યહોવાના સાક્ષીઓના મંડળો કઈ રીતે સંગઠિત છે?
બાઇબલ આધારિત માર્ગદર્શન અને સૂચનોની ગોઠવણ કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે જાણો.
યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ એટલે શું?
શું એ સભ્યો આપણા સંગઠનના આગેવાનો છે?
યહોવાના સાક્ષીઓ પર લાગેલા બધા જ આરોપને તેઓ કેમ ખોટા સાબિત નથી કરતા?
જ્યારે લોકો યહોવાના સાક્ષીઓ પર આરોપ મૂકે છે અને સવાલો પૂછે છે, ત્યારે તેઓ બાઇબલના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને વર્તે છે. તેઓ સમજવાનો પ્રયત્ન કરે છે કે આ “ચૂપ રહેવાનો સમય” છે કે “બોલવાનો સમય.”—સભાશિક્ષક ૩:૭.
યહોવાના સાક્ષીઓ ઘરે ઘરે કેમ જાય છે?
ઈસુએ પોતાના શિષ્યોને શું કરવાનું કહ્યું હતું, એ વિશે જાણો.
શું તમે તારણ મેળવવા ઘરે-ઘરે પ્રચાર કરો છો?
તારણ વિશે અમે શું માનીએ છીએ અને એ કઈ રીતે મેળવી શકાય એ વિશે જાણો.
જેઓને પોતાનો ધર્મ છે એવા લોકોને યહોવાના સાક્ષીઓ કેમ મળવા જાય છે?
જેઓને પોતાનો ધર્મ છે એવા લોકોને મળવા અમે શા માટે જઈએ છીએ?
યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?
યહોવાના સાક્ષીઓ બાઇબલમાંથી શીખવવા માટે કોઈ ફી લેતા નથી. તમે કોઈ પણ બાઇબલ ભાષાંતર વાપરી શકો. તમે તમારા આખા કુટુંબને અને મિત્રોને પણ જોડાવા કહી શકો.
શું યહોવાના સાક્ષીઓ બીજા દેશોમાં જઈને સેવા કરે છે?
બીજા દેશોમાં જઈને કોણ સેવા કરે છે અને શા માટે? એ માટે શું તેઓને કોઈ ખાસ તાલીમ આપવામાં આવે છે?
શું યહોવાના સાક્ષીઓમાં સ્ત્રીઓ બાઇબલમાંથી શીખવી શકે?
આખી દુનિયામાં થઈ રહેલા યહોવાના સાક્ષીઓના પ્રચાર કામમાં સ્ત્રીઓની ભૂમિકા શું છે?
યહોવાના સાક્ષીઓ પોતાની સભાની જગ્યાને કેમ “પ્રાર્થનાઘર” કહે છે?
“યહોવાના સાક્ષીઓનું પ્રાર્થનાઘર” નામ ક્યાંથી આવ્યું અને અમે કેમ એ વાપરીએ છીએ એ જાણો.
યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસ વાપરતા નથી?
અમે યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છીએ. અમે ક્રોસ વાપરતા નથી. શા માટે?
યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?
એ યહોવાના સાક્ષીઓનો સૌથી મહત્ત્વનો પ્રસંગ છે. એ છેલ્લું ભોજન અથવા ઈસુના મરણના સ્મરણપ્રસંગ તરીકે પણ ઓળખાય છે. આ પ્રસંગ વિશે બાઇબલ શું કહે છે એ વિશે જાણો.
શું યહોવાના સાક્ષીઓ બીજા ધર્મના લોકો સાથે મળીને ભક્તિ કરે છે?
આ સવાલનો જવાબ સાક્ષીઓ બાઇબલના કયા શિક્ષણને આધારે આપે છે?
શું યહોવાના સાક્ષીઓ પાસે પોતાનું બાઇબલ છે?
બાઇબલના અલગ અલગ ભાષાંતર વાપરવાથી તમને અભ્યાસ કરવા મદદ મળશે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સના એવા ત્રણ મુદ્દા જે તમને આ બાઇબલ વાપરવા પ્રેરશે.
શું યહોવાના સાક્ષીઓએ પોતાની માન્યતાને ટેકો આપવા બાઇબલમાં ફેરફારો કર્યા છે?
તમે પોતે જ પુરાવા તપાસો.
શું યહોવાના સાક્ષીઓ જૂના કરારમાં માને છે?
શું બાઇબલના કેટલાક ભાગ જૂના-પુરાણા થઈ ગયા છે? બાઇબલમાંથી મહત્ત્વના ઇતિહાસ વિશે અને મદદ કરતી સલાહ ઈશ્વરભક્તોને મદદ કરશે.
યહોવાના સાક્ષીઓ શા માટે રાજકારણમાં કોઈનો પક્ષ નથી લેતા?
શું તેઓ દેશની સુરક્ષા માટે ખતરો છે?
યહોવાના સાક્ષીઓ કેમ દેશભક્તિને લગતા કાર્યક્રમોમાં ભાગ નથી લેતા?
શું તેઓ સામાજિક કે રાજકીય બાબતોમાં કોઈનો પક્ષ લે છે?
યહૂદીઓની કત્લેઆમ થઈ ત્યારે યહોવાના સાક્ષીઓનું શું થયું?
જવાબ જાણીને તમને કદાચ નવાઈ લાગશે.
શા માટે યહોવાના સાક્ષીઓ યુદ્ધમાં ભાગ લેતા નથી?
દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓ યુદ્ધમાં ભાગ ન લેવા માટે જાણીતા છે. શા માટે અમે એવું કરીએ છીએ એ વિશે જાણો.
શું યહોવાના સાક્ષીઓ રાહત કાર્યો કરે છે?
અમે યહોવાના સાક્ષીઓ અને બીજા લોકોને આપત્તિના સમયે કેવી રીતે રાહત કાર્ય કરીએ છીએ, એ વિશે જાણો.
શું યહોવાના સાક્ષીઓ પોતાની સારવાર કરાવે છે?
અમુક લોકો વિચારે છે કે યહોવાના સાક્ષીઓ કોઈપણ પ્રકારની સારવાર લેતા નથી. શું એ સાચું છે?
યહોવાના સાક્ષીઓ શા માટે લોહી લેતા નથી?
યહોવાના સાક્ષીઓ વિશે અને લોહી લેવા વિશે ઘણી ગેરસમજ છે. આ વિષય પર અમારી માન્યતાઓ અને હકીકતો જાણો.
શું યહોવાના સાક્ષીઓ કુટુંબ તોડે છે કે મજબૂત કરે છે?
યહોવાના સાક્ષીઓ પર આરોપ છે કે તેઓ કુટુંબોને તોડે છે. પણ શું તેઓ કુટુંબ તોડે છે કે મજબૂત કરે છે?
ડેટિંગ વિશે શું યહોવાના સાક્ષીઓએ નિયમો બનાવ્યા છે?
શું ડેટિંગ મોજમજા માટે કરવામાં આવે છે કે પછી લગ્ન કરવા માટે?
યહોવાના સાક્ષીઓ છૂટાછેડા વિશે શું માને છે?
જે પતિ-પત્ની વચ્ચે સમસ્યા ઊભી થઈ હોય, શું યહોવાના સાક્ષીઓ તેઓને મદદ કરે છે? કોઈ યહોવાનો સાક્ષી છૂટાછેડા લેવા માંગે તો, શું તેણે વડીલોની મંજૂરી લેવી પડે?
શું યહોવાના સાક્ષીઓએ અમુક ફિલ્મ, પુસ્તક કે ગીત પર પ્રતિબંધ મૂક્યો છે?
મનોરંજનની પસંદગી વખતે ખ્રિસ્તીઓએ કેવા સિદ્ધાંતો ધ્યાનમાં રાખી શકે?
યહોવાના સાક્ષીઓ કેમ અમુક તહેવારો ઊજવતા નથી?
યહોવાના સાક્ષીઓ અને તહેવારોને લગતા ત્રણ મહત્ત્વના સવાલોનો વિચાર કરો.
યહોવાના સાક્ષીઓ શા માટે નાતાલ ઊજવતા નથી?
ઘણા લોકો નાતાલની શરૂઆત વિશે જાણતા હોવા છતાં એ ઊજવે છે. યહોવાના સાક્ષીઓ શા માટે એ ઊજવતા નથી એ જાણો.
યહોવાના સાક્ષીઓ શા માટે ઈસ્ટર ઊજવતા નથી?
મોટા ભાગના લોકો ઈસ્ટરને ખ્રિસ્તીઓનો તહેવાર માને છે. યહોવાના સાક્ષીઓ શા માટે એ ઊજવતા નથી?
યહોવાના સાક્ષીઓ કેમ જન્મદિવસ ઊજવતા નથી?
ઈશ્વરને કેમ જન્મદિવસની ઉજવણી નથી ગમતી એનાં ચાર કારણો જુઓ.
યહોવાના સાક્ષીઓના લગ્નમાં શું થાય છે?
દરેક વ્યક્તિના સંજોગો અલગ અલગ હોય શકે છે, પણ દરેક લગ્નમાં એક મહત્ત્વની બાબત હોય છે.
યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?
એ યહોવાના સાક્ષીઓનો સૌથી મહત્ત્વનો પ્રસંગ છે. એ છેલ્લું ભોજન અથવા ઈસુના મરણના સ્મરણપ્રસંગ તરીકે પણ ઓળખાય છે. આ પ્રસંગ વિશે બાઇબલ શું કહે છે એ વિશે જાણો.
મરણપ્રસંગ વિશે યહોવાના સાક્ષીઓના વિચારો શું છે?
યહોવાના સાક્ષીઓ, મરણ વિશેની તેઓની માન્યતાને આધારે મરણપ્રસંગનો કાર્યક્રમ રાખે છે. તેઓ બાઇબલના કયા સિદ્ધાંતોને આધારે નિર્ણય લે છે?
શું યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છે?
અમે કેમ ખ્રિસ્તીઓ કહેવાઈએ છીએ અને કેમ બીજા ખ્રિસ્તીઓથી અલગ છીએ, એ વિશે જાણો.
શું યહોવાના સાક્ષીઓ પ્રોટેસ્ટંટ છે?
દુનિયામાં ઘણા બધા ખ્રિસ્તી પંથો છે, જેઓ કૅથલિક નથી. યહોવાના સાક્ષીઓને તેઓ સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ એ પંથો કરતાં બે રીતે અલગ છે.
શું યહોવાના સાક્ષીઓનું સંગઠન એક અમેરિકન પંથ છે?
આંતરરાષ્ટ્રીય સંગઠન વિશે ચાર હકીકતો જોઈએ.
શું યહોવાના સાક્ષીઓનું સંગઠન એક પંથ છે?
યહોવાના સાક્ષીઓ વિશેની પ્રચલિત બે માન્યતાઓ અને એના વિશેની હકીકતો જાણો.
હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?
માથ્થી ૨૮:૧૯, ૨૦માં ત્રણ પગલાં જણાવ્યા છે.
શું હું યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરું, એનો અર્થ એમ કે મારે યહોવાના સાક્ષી બનવું પડશે?
દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓ લાખો લોકો સાથે મફત બાઇબલ અભ્યાસ કરે છે. પણ શું તમે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરો, એનો અર્થ એમ કે તમારે યહોવાના સાક્ષી બનવું પડશે?
શું કોઈ વ્યક્તિ એવો નિર્ણય લઈ શકે કે તે યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવા માંગતી નથી?
હા, તે એવું બે રીતે કરી શકે છે.

